GPSC Accounts Officer Mock Test 2

Name of the Post : GPSC Accounts Officer

Paper 1

Que. No. 001-200

1. ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. ભાવનગરના પાલીતાણાના મંદિરોએ ભગવાન રિષભદેવ સાથે સંબંધિત છે.
2. અમદાવાદનું કાંકરીયા તળાવએ સુલતાન કુતુબ-ઉદ-દીન દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
3. જામનગરની પ્રખ્યાત સીદી સૈયદ મસ્જીદએ સંપૂર્ણ કમાનવાળી છે અને સુંદર કોતરણીવાળી પથ્થરની જાળીની બારીઓ (જાળીઓ) માટે પ્રખ્યાત છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2. ગાંધાર કળા શૈલી (School of Art) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. ગાંધાર કળા શૈલી એ પ્રાચીન ભારતના ઈતિહાસમાં મુખ્ય શૈલીઓ માંની એક હતી અને તે Greco-Roman કળા શૈલી સાથે અનન્ય કીતે સંકળાયેલી હતી.
2. ગાંધાર કળા શૈલી એ મહાયાન બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી અને તેથી આ શૈલીનો મુખ્ય વિચાર (Theme) એ ભગવાન બુદ્ધ અને બોધિસત્ય હતો.
3. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનના અને હાલના ઉત્તર-પશ્ચિમી ભારતના ક્ષેત્રોમાં વિકસેલી હતી અને તક્ષશિલા, પેશાવર, બેગ્રામ તથા બામીયાન તેના મુખ્ય સ્થળો હતા.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3. સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન ની બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તેઓ નૃત્ય અને ગાયનનાં શોખીન હતા.
2. તેઓ શિકાર અને રથ દોડમાં રુચિ ધરાવતા હતા.
3. તેઓ પાસાની રમતના શોખીન હતા.
4. બાળકોના મનોરંજન માટે રમકડા હતા.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

4. કુમારપાળ સોલંકી વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તે વૈષ્ણવધર્મના અનુયાયી હતા.
2. વાગભટ્ટ તેમના મહીમાત્ય હતા.
3. તેમણે જુગાર, હિંસા અને દારૂના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો હતો.
4. તેમણે ભાવ બૃહસ્પતિની સોમનાથના મહંત તરીકે નિમણૂંક કરી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

5. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

6. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

7. સહાયકારી યોજના (Subsidiary Alliance) સંધિ અંતર્ગત દેશી રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી હતી?

8. ભારતીય કોંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ અધિવેશન અમદાવાદ ખાતે 1902 માં……………...ના અધ્યક્ષપદ હેઠળ યોજાયું હતું.

9. મુંબઈના રાજ્યપાલ દ્વારા..........ના શાસનકાળ દરમ્યાન મેજર એલકઝાન્ડર વોકર (Alexander Walker)ની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

10. રાજા રામ મોહનરાયના ધાર્મિક ખ્યાલો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે?
1. તે એકેશ્વરવાદ– એક ઈશ્વરના ખ્યાલમાં માનતા હતા.
2. તેમણે વેદ ને શાશ્વત (Eternal) અને અમોઘ (Infallible) માન્યા હતા.
3. તેમણે તમામ ધાર્મિક બાબતોમાં માનવ તર્ક (Reason) અને વિવેક બુધ્ધિ (Rationality) ઉપર ભાર મૂકયો હતો.
4. તેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો.

11. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

12. ઓગસ્ટ દરખાસ્તનું લક્ષ્ય.………………..હતું

13. અખિલ ભારતીય મજદૂર સંધ (All India Trade Union) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તેની સ્થાપના અસહકારની ચળવળ દરમ્યાન થઈ હતી.
2. લાલા લજપતરાય તેના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ હતા.
3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેની સંસ્થાપનાનો વિરોધ કર્યો હતો.

14. જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ અહેવાલની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ..........ની સ્થાપના કરવા માટે પક્ષ છોડ્યો.

15. ખેડા સત્યાગ્રહ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો ઉત્તર પસંદ કરો.
1. તે ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હતો.
2. ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હતો.
3. મોહનલાલ પંડ્યા જેવા સ્થાનિક નેતાઓએ તેની શરૂઆત કરી હતી.
4. ગાંધીજીના મત અનુસાર, સત્યાગ્રહનો અંત “સુખદ” ન હતો

16. નીચે આપેલી યાદી - 1 ને યાદી 2 સાથે જોડો.

17. નીચેના પૈકી કયો અધિનિયમ/પ્રસંગ/ઘટના એ લોર્ડ વિલિયમ બેન્ટીકના ગવર્નર જનરલ તરીકેના કાર્યકાળ સાથે સંબંધિત છે?
1. ત્રીજું મરાઠા યુધ્ધ
2. સતી પ્રથાની નાબુદી
3. થુગ્ગીનું દમન (Suppression of Thuggee)
4. અંગ્રેજી શિક્ષણ અધિનિયમ (The English Education Act)

18. નીચેના પૈકી કઈ બાબતોમાં દેશી રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનું યોગદાન છે?
1. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધ
2. નશાબંધી
3. બાળ લગ્ન પર પ્રતિબંધ
4. ભીખ માંગવા પર પ્રતિબંધ

19. સાબરકાંઠા જીલ્લામાં શામળાજી.......... સ્થળ છે.

20. નીચેની યાદી 1 અને યાદી 2 સાથે જોડો.

21. આઝાદ હિંદ ફોજ (Indian National Army) વિશે નીચેના પૈકીનું કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી?
1. તેની સ્થાપના હિંદ છોડો ચળવળની નિષ્ફળતા બાદ થઈ.
2. INA નો સૌ પ્રથમ વિચાર મલાયા ખાતે સુભાષ ચંદ્ર બોઝને આવ્યો હતો.
3. INA ને જાપાની સેના એ પ્રોત્સાહિત (Raised) કરી હતી અને ભારતની સ્વતંત્રતા સુધી તેઓ દ્વારા તેને આશ્રય આપવામાં આવ્યો હતો.

22. જાડેજા રાજવંશના શાસકો વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. જામ રાવલ બાદ જામ વિભાજી એ નવાનગરના રાજા બન્યા હતા.
2. જામ સતાજી-પહેલા એ “મજેવડી' ગામ પાસે જૂનાગઢના યુદ્ધમાં અકબરની સેનાને પરાસ્ત કરી હતી..
3. ખેંગાર, 1549 માં કચ્છના પ્રથમ રાવ બન્યા અને ભૂજને રાજધાની તરીકે સ્થાપિત કરી.
4. જાડેજા કુળવંશના હરધલજી ને “પશ્ચિમ ભારત નો બાદશાહ” નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

23. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. આનર્ત પ્રણાલી સાથે મળતા આવતા પ્રશિષ્ટ હરપ્પન સીરામીક્સ ધરાવતા સીરામીક સૌ પ્રથમ સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે.
2. આનર્ત પ્રણાલી અથવા આનર્ત વાસણો (Ware) એ ચેલ્કોલીથીક સંસ્કૃતિ (Chalcolithic Culture) છે.
3. આનર્ત વાસણો (Ware) એ ગુજરાતમાં પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે.

24. ગુજરાતમાં 1857 ની ચળવળ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. મગનલાલ બનીયાએ ગાયકવાડ તાબાના પ્રદેશના કડી તાલુકામાંથી “બળવા” સેના માટે માણસોની ભરતી કરી હતી.
2. ખાનપુરના જીવાભાઈ ઠાકોર અને ગરબડ દાસ પટેલે ખેડૂત આંદોલનની આગેવાની લીધી.
3. હમીરખાનની આગેવાની હેઠળના બહાદુર શાહ તરફી દળોએ દેવગઢ બારીયા પાસે કેપ્ટન બકલ (Buckle) સૈનિક દળો ઉપર આક્રમણ કર્યું.

25. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
1. ભારતમાં ફ્રેંચોની સૌપ્રથમ ફેકટરી-પોંડિચેરી ખાતે હતી.
2. ભારતમાં પોર્ટુગીઝોની સૌપ્રથમ ફેકટરી કાલીકટ ખાતે હતી
3. ભારતમાં અંગ્રેજોની સૌપ્રથમ ફેકટરી સુરત ખાતે હતી
4. ભારતમાં ડચોની સૌપ્રથમ ફેકટરી મસુલીપટ્ટમ ખાતે હતી

26. જ્યોતિબા ફૂલે વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તેમણે બ્રામણબાદી ધાર્મિક સત્તા સામે જીવનપર્યત ચળવળ ચલાવી નેતૃત્વ કર્યું.
2. તેમણે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ સંઘ (All India Scheduled Caste Federation)ની રચના કરી.
3. નિમ્મજાતિની કન્યાઓ માટે અનેક શાળાઓ ખોલનાર તેઓ સૌ પ્રથમ હતા.

Your score is

GPSC Accounts Officer Mock Test 1

Name of the Post : GPSC Accounts Officer

Paper 1

Que. No. 001-200

*Note : Attempt Last Question to View Your Score

1. “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત…..……………….. હતી.

2. યાદી-I ને યાદી-II સાથે જોડો.

3. યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

 

4. યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો.

 

5. સરદાર સરોવર યોજના, ગુજરાત ઉપરાંત અન્ય કયા રાજ્ય (રાજ્યો)ને આવરી લે છે?

6. દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં..........ખાતેથી ઉદ્ભવે છે.

7. યાદી-I માં આપેલા ગિરીમથકોને યાદી-II માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો.

8. સાબરમતી અને વાત્રક નદીઓના સંગમ સ્થાનનું સ્થળ.......

9. નીચેના પૈકી કયું સંગીત ગુજરાતનું ધાર્મિક સંગીત છે?

10. વાઘનાં સુરક્ષિત ક્ષેત્રો (Tiger Reserves) અને તેમના સ્થાનની નીચેની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
I. ઉદાંતિ સીતાનદી (Udanti Sitanadi)-કર્ણાટક
II. દાંડેલી અંશી (Dandeli Anshi)-છત્તીસગઢ
III. સારિસ્કા (Sariska)-રાજસ્થાન
IV. સાત્કોસિયા (Satkosia)-ઓરિસ્સા
નીચે આપેલા કોડમાંથી યોગ્ય કોડ પસંદ કરી સાચો વિકલ્પ આપો.

11. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે?

12. ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે?

13. કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ?

14. ભાંગુરિયુ ઉત્સવ- રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્વારા હોળીની શરૂઆત પહેલાં ઉજવવામાં આવે છે?

15. “કાળિયા ભૂતનો મેળો” મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા “ટેરાકોટા” શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?

16. ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?
I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.
III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.

17. નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી?
I. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજીક તફાવતને સંતુલિત કરવો.
II. આદિજાતિ વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
III. આદિજાતિ વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
IV. વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપવાની ખાતરી આપવી.

18. કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?

19. કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી?

20. હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે ........ ના દરબારમાં કવિ હતા.

21. સિંધુખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા .......... નામના પથ્થરની બનેલી હતી.

22. સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?
1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
II. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
III. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.

23. ભારતના પશ્ચિમ કિનારે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મુખ્યાલય....………………ખાતે હતું.

24. નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે?

25. ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે?

Your score is

GPSC Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 30/2021-22 Mock Test

Name of the Post : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2

Advertisement No : 30/2021-22

Preliminary Test Held On : 26-12-2021

*Note : Attempt Last Question to View Your Score

1. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોહેં-જો-દરો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે છે.
2. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે.
3. કાલીબંગા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઈ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.
4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હરપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.

2. સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.
2. સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.
3. સેલ્યુસિડ-મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.

3. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. યજ્ઞ-વેદીઓ વૈદિક યુગની ખાસ વિશિષ્ટતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી.
2. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હરપ્પીય સ્થળો ધરાવે છે.
3. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામિણ સ્થાપનાના પૂરાવા આપ્યા છે.

4. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.
2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.
3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.

5. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.
2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.
3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશિશ્ત હતો.
4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.

6. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટાર્કને ગુજરાતમાં સર-સેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
2. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે.
3. વલ્લભી રાજવી ધ્રવસેન-બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

7. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. ચૌલુક્ય રાજા મૂળરાજ બીજાને મહંમદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજીત કરવામાં આવ્યો હતો.
2. વાઘેલાંઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડનાં ચૌલુક્યો હેઠળ સેવાઓ આપતા હતાં.
3. જયસિંહ સિધ્ધરાજ કલ્યાણના ચૌલુક્ય રાજા વિક્રમાદિત્ય-છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો.

8. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1723 માં પીલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતાં.
2. 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા (ટ્રીબ્યુટ) નાખ્યાં.
3. 1726 માં મુઘલ ગવર્નર સર્બુલન્દખાનને પીલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજીત કરવામાં આવ્યો.

9. નીચેના પૈકી બંગાળના કયા ગવર્નરે મરાઠાઓ અને નિઝામ વચ્ચેના યુદ્ધ દરમ્યાન તટસ્થતા અને બિન-હસ્તક્ષેપની નીતિ અનુસરી?

10. સત્યજીત રે એ નીચેના પૈકી કયા પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતાં?
1. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
2. ભારત રત્ન
3.પદ્મ શ્રી
4. પદ્મ ભૂષણ
5. પદ્મ વિભૂષણ

11. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. ભીખાજી કામાને ‘ભારતીય ક્રાન્તિકારીઓની માતા' તરીકે ઓળખવામાં આવે છે.
2. ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સમયગાળા દરમ્યાન લોર્ડ ઈલિંગટન ભારતના છેલ્લા ગવર્નર-જનરલ હતાં.
3. 1857 ના વિપ્લવ દરમ્યાન અંગ્રેજ અફસર, કર્નલ ઓનસેલે બનારસ કબજે કર્યું.

12. કેબીનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો / કયા પ્રસ્તાવ કરવામાં આવ્યો | આવ્યાં હતો / હતાં?
1. એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના ત્રણ જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી.
2. વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી.
3. બાકી રહેતી સત્તાઓ ભારતસંઘના હવાલા હેઠળ રહેશે.

13. કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌ પ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું.
2. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી (C) વર્ગનું રાજ્ય બન્યું.
3. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો.

14. ઢસા રાજ્યના રાજવી, ગોપાલદાસ દેસાઈ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1921 માં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યાં.
2. તેઓએ બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો.
3. ગોપાલદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી.
4. તેઓ કચ્છમાંથી બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

15. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલાં નીચેના પૈકી કયા રાજકીય સંગઠનોની સ્થાપના થઈ હતી ?
1. ભારતીય સંગઠન (ઈન્ડીયન એસોશીયેશન), કલકત્તા
2. સાર્વજનિક સભા, પૂના
3. મહાજન સભા, મદ્રાસ

16. ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
2. મૃત્યુદંડવાળી કોટડી ‘ફાંસી ઘર” તરીકે ઓળખાય છે.
3. કેપ્ટન રૂથરફોર્ડે અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો.

17. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી હતી.
2. છેલ્લા શુંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.
3. કણ્વ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.

18. ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી.
2. “પ્રબંધચિંતામણી' અનુસાર, ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું.
3. નવસારી તામ્રપત્ર લેખ ચૌલુક્ય વંશના મૂળરાજે જારી કર્યો હતો.

19. 1934 भां .........ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઈજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજાપરિષદે ચળવળ શરૂ કરી.

20. વાઘેલા વંશ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. વિશલદેવ વાઘેલાએ માળવા (પરમારો) સામે લશ્કરી ચડાઈઓ જીતી હતી.
2. વિરધવલના શાસન દરમ્યાન વસ્તુપાલ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું.
3. દિલ્લીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફખાન હેઠળ બીજુ સૈન્ય મોકલ્યું હતું.

21. નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા?
1. વલ્લભી
2. કારિયાણી
3. ધંધુસર
4. વંથલી

22. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. તખ્તસિંહજીએ ભાવનગર રાજ્યમાં રાજ્યની પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરી હતી.
2. વાઘજી ઠાકોરના અવસાન બાદ, રાજકુમાર લખધિરજી ઠાકોરને મોરબીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.
3. સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડતાં રેલ્વે નેટવર્કના નિર્માણમાં સહાય કરી હતી.

23. રાજકોટ રાજ્યના રાજવી લાખાજીરાજ દ્વારા નીચેના પૈકી કઈ જાહેરકલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી?
1. તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી.
2. કૃષિ બેંકની સ્થાપના કરી.
3. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી અને તેનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ કર્યું.
4. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.

24. બૌધ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. પ્રથમ બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 483 માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી.
2. બીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 383માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
3. ત્રીજી બૌધ્ધ પરિષદ ઈ.સ. પૂર્વે 250 માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી.
4. ચોથી બૌધ્ધ પરિષદ ઈ.સ. 72માં કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મિર ખાતે યોજાઈ હતી.

25. હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન-બીજાને પરાજીત કર્યો હતો.
2. મૈસુરનો ભાસ્કરવર્મન તેનો મિત્ર (ally) હતો.
3. તે દર પાંચ વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો.
4. તેણે પોતે કાદંબરી લખી હતી.

Your score is

GPSC Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 20/2022-23 Mock Test

Name of the Post : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2

Advertisement No : 20/2022-23

Preliminary Test Held On : 08-01-2023

*Note : Attempt Last Question to View Your Score

1. સભ્યતા (civilization) ના મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું, તે નીચેના પૈકી કયા છે?
1. ચીન
2. ભારતીય ઉપખંડ
3. ફળદ્રુપ અર્ધચંદ્રાકાર (Crescent) (ઈજીપ્ત અને મેસોપોટેમિયા)
4. ભૂમધ્ય (ગ્રીસ અને રોમ)
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

2. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ધાર્મિક પ્રસંગો એ સ્નાન કરવા માટે મોહેંજો દડો ખાતે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગાર એ ત્યાંનું સૌથી મહત્ત્વનું જાહેર સ્થળ હતું.
2. સ્નાનાગારનું ભોંયતળીયુ તાપથી પકવેલી ઈંટોનું બનેલું હતું.
આપેલ વિધાનો પૈકી કયું/કયા સત્ય છે?

3. શ્વેતાંબર જૈનોના મતાનુસાર, મહાવીર દ્વારા આપવામાં આવેલ મૂળ ઉપદેશ……………….માં સમાવિષ્ટ હતો.

4. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. “સુશ્રુત સંહિતા” એ સંસ્કૃત ભાષામાં લખાયેલું શસ્ત્રક્રિયાનું પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિકિત્સક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
ઉપરના વિધાન પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

5. પલ્લવોની રાજધાની નીચેના પૈકી કયા સ્થળે સ્થિત હતી?

6. મહાબલિપુરમ સ્થિત “સાત રથ' મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું?

7. ભારત ઉપર બ્રિટીશ રાજકીય આધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણી શકાય છે ?

8. રાજા રામ મોહનરાય એ ...
1. સુશુક્ષિત તથા બ્રહ્મોસમાજના સ્થાપક હતા.
2. બ્રહ્મોસમાજની સ્થાપના એપ્રિલ 1828માં થઈ હતી.

9. સ્વદેશી ચળવળનું તાત્કાલિક કારણ…………………. હતું.

10. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન કોણ હતા ?

11. સ્વતંત્ર ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?

12. ‘1956ની મહાગુજરાતની ચળવળ' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ભાષા આધારિત અલગ રાજ્યના મુદ્દા ઉપર કેન્દ્રીત લોકપ્રિય ચળવળ હતી.
2. તેની આગેવાની વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો દ્વારા લેવામાં આવી હતી.
3. ઓગષ્ટ 1956માં તે નિર્ણાયક મુદ્દા પર પહોંચી હતી.
4. તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ તેને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ઉપરના વિધાન/વિધાનો પૈકી કયું/કયા સત્ય છે ?

13. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા, નર દેવતા ..........ના આદિરૂપ તરીકે ઓળખાય છે.

14. સિંધુ સભ્યતાના સૂરકોટડા સ્થળનું ઉતખનન કોણે કર્યું હતું?

15. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો?

16. જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે “ત્રિરત્ન” તરીકે ઓળખાય છે તે .......... છે.
1. સમ્યક દર્શન
2. સમ્યક જ્ઞાન
3. સમ્યક ચરિત્ર
4. સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

17. ચોલ સામ્રાજ્ય એ દક્ષિણ ભારતમાં લાંબા સમયકાળ સુધી શાસન કરનારા રાજ્ય વંશોમાંનું એક હતું.
1. વિજયાલય એ આ વંશનો સ્થાપક હતો.
2. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે “સિંહ”નો ઉપયોગ કરતા હતા.
3.તેમણે તાંજોર ખાતે બૃહદીશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું.
4. ચોલ શાસકોએ ગંગા નદીના કિનારે પ્રવેશ કરનારા સૌ પ્રથમ શાસકો હતા.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

18. મહંમદ ઘોરીને ઈ.સ. 1178માં હરાવનાર ગુજરાતના શાસકનું નામ આપો.

19. જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલ સૂફી કોણ હતા?

20. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ (Indian Revolt) માટે સીધી રીતે જ જવાબદાર ગણાતી ખાલસા નીતિ કોણે દાખલ કરી હતી?

21. કઈ નીતિથી બ્રિટીશરોએ ભારતમાં ફ્રાંસના પ્રભાવને નાબૂદ કર્યો?

22. અસહકારની ચળવળ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

23. “અભિનવ ભારત’'ના નામે ક્રાંતિકારીઓની ગુપ્ત મંડળી (secret society)નું ગઠન ....... દ્વારા કરવામાં આવ્યું.

24. વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ (1863 - 1939) એ સામાજીક સુધારા ઘડ્યા જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
1. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ
2. સ્થાનિક સ્વરાજ સરકાર અધિનિયમ
3. હિંદુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ
4. તમામ નાગરિકો માટે મફત અને ફરજીયાત શાળાકીય શિક્ષણ
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

25. સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કરવેરા ઉઘરાવવા વિરૂદ્ધ બાબતે ખેડૂતોનું નેતૃત્વ કયા સ્થળે કર્યું હતું?

26. કઈ સમિતિની ભલામણો અંતર્ગત 1લી નવેમ્બર 1966ના રોજ હરીયાણા રાજ્યની રચના થઈ હતી?

27. કયા બનાવ બાદ હંટર આયોગની નિમણૂંક થઈ હતી?

28. ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનતો”ના રચયિતા કોણ હતા?

Your score is

GPSC Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 47/2023-24 Mock Test

Name of the Post : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2

Advertisement No : 47/2023-24

Preliminary Test Held On : 07-01-2024

*Note : Attempt Last Question to View Your Score

1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતોમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

2. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

3. નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

 

4. ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના........ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી.

5. ચંદ્રગુપ્ત-પહેલા નો શાસનકાળ વર્ષ..……… માં શરૂ થયો હતો.

6. નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

7. ઈ.સ. 9મી સદીમાં શંકરાચાર્યએ હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું?

8. ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા?

9. જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા?

10. સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?

11. નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે?

12. નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું?

13. મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે?

14. "The First Indian War of Independence 1857 - 1859" પુસ્તકના લેખક કોણ છે?

15. વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel” (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે?

16. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.

17. પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે?

18. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

19. વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન3: પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
ઉપરના વિધાનો ચકાસો.

20. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

21. નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે?

22. વિધાન 1 : લોર્ડ એમ્હેર્સ્ટ બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા.
વિધાન 2 : વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
વિધાન 3 : વિલિયમ બેન્ટીક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
ઉપરના વિધાનોને આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

23. કલકત્તા ખાતે આવેલ હિંદુ કૉલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

24. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?

25. લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે?

26. “ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું?

27. નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો?

28. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે.
1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ – ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ – અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ-ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ – સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.

Your score is

GPSC Assistant Manager, Class-3 (GSCSCL) 29/2024-25 Quiz

Name of the Post :Assistant Manager, Class-3 (GSCSCL), Additional Assistant Engineer (Mechanical), Class-3, Station Officer, Class-3

Advertisement No : 29, 34, 35/2024-25

Preliminary Test Held On : 19-01-2025

1. Physical Research Laboratory (PRL) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. PRL ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે.
2. PRLની સ્થાપના 1949માં ડો. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2. નીચેનામાંથી કયું BISAG-Nનું મુખ્ય કાર્યક્ષેત્ર નથી?

3. ISROના ગગનયાન પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોના ખલાસીગણ (Crew members)ને પૃથ્વીથી 400 કિલો મીટર દૂરની ભ્રમણ કક્ષામાં મોકલવાની યોજના છે.
2. ગગનયાન મિશનના લોન્ચ વ્હીકલ તરીકે LVM3 રોકેટની પસંદગી કરવામાં આવી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4. બી-જુથ વિટામિન્સ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બી-જૂથના વિટામિન્સ પાણીમાં અદ્રાવ્ય એવા 12 વિટામિન્સનો સમૂહ છે, જે વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ માટે જરૂરી છે.
2. આમાંના મોટાભાગના વિટામિન્સ શરીર દ્વારા સંગ્રહિત કરી શકાતા નથી અને તેમનું સેવન નિયમિતપણે આહાર દ્વારા કરવું પડે છે.
3. વધુ પડતું રંધાવાથી આ વિટામિન્સ નાશ પામે છે અથવા તેમનું અસ્તિત્વ ઓછું થાય છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

5. પદાર્થ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પદાર્થના વિભાજનની ચર્ચા ભારતમાં આશરે ઈ.સ. પૂર્વે 520 માં કરવામાં આવેલ.
2. મહર્ષિ કણાદ સૌથી નાના કણને પરમાણુ કહે છે, જે અવિભાજ્ય છે.
3. ભારતીય દર્શનશાસ્ત્રી પાકુધા કાત્યયામા પ્રમાણે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપમાં જોવા મળે છે, જે અન્ય વિવિધ પદાર્થ સ્વરૂપ પૂરા પાડે છે
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

6. નીચેનામાંથી જૈવ વિવિધતાના સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

7. નીચેનામાંથી કયું આપત્તિ જોખમ ઘટાડવા માટે વડાપ્રધાનના 10 મુદ્દાના એજન્ડાનો ભાગ નથી?

8. અ વિભાગ આપેલ સંમેલન અને બ વિભાગમાં આપેલ તેના હેતુઓને યોગ્ય રીતે જોડતો વિકલ્પ પસંદ કરો.

9. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા નીચેનામાંથી કોની હોય છે?

10. થોડા સમય પૂર્વે નીચે પૈકી કયા દેશમાં સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હરાવીને લેબર પક્ષ સત્તા પર આવ્યો છે?

11. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. યુક્રેન 2024માં તેનું સભ્ય બન્યું.
2. તુર્કી તેનું સભ્ય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

12. ક્વોડ (QUAD) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા ચીનનો સમાવેશ થાય છે.
2. તે સૈન્ય સંધિ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે.
2. ચૂંટણીમાં કોણ ઉમેદવાર બનશે તે નક્કી કરવા માટે ચૂંટણી પહેલાં પ્રાઇમરીને નામે ઓળખાતી પ્રક્રિયા થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14. ઇઝરાયેલની સરહદને અડીને નીચે પૈકી કયા દેશો આવેલા છે?
1. લેબેનોન
2. ઈજિપ્ત
3. સિરિયા
4. ઈરાન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

15. 2024ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન બન્યા પછી ભારતના વડાપ્રધાને નીચે પૈકી કયા દેશોની મુલાકાત લીધી છે?

1. યુ. કે.
2. યુક્રેન
3. રશિયા
4. ગુયાના
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

16. I2U2માં નીચે પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે?

1. ભારત
2. ઈઝરાયેલ
3. યુ. કે.
4. યુ. એસ. એ.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

17. કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ છે?

18. નીચે પૈકી કયા દેશોમાં 2024માં સંસદની ચૂંટણીઓ થઈ હતી?

1. યુ. કે.
2. ફ્રાંસ
3. યુ. એસ. એ.
4. રશિયા
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

19. ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી (NPT) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારત તેનું સભ્ય છે.
2. ઈઝરાયેલ તેનું સભ્ય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

20. મોયોત્તે (Moyotte) શું છે?

21. ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સ્વતંત્રતા વખતે ભારતમાં ભળેલાં દેશી રાજ્ય પૈકી અડધાં ગુજરાતનાં હતાં.
2. 1948માં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડની રચના એ ગુજરાતને જોડવાની દિશામાં પ્રથમ પગથિયું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

22. હોમી ભાભા નીચે પૈકી કઈ સંસ્થા/સંસ્થાઓની સ્થાપના સાથે સંકળાયેલા હતા?

1. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ
2. ઇસરો
3. અણુ ઊર્જા પંચ
4. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

23. ઈ.સ. 1893માં નીચે પૈકી કઈ ઘટના/ઘટનાઓ થઈ હતી?
1. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસંસદમાં સંબોધન કર્યું.
2. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકા ગયા.
3. અરવિંદ ઘોષ ભારત પરત આવ્યા.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

24. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓનો જન્મ કચ્છમાં થયો હતો.
2. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત હતા.
3. તેઓએ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી.
4. તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

25. ભાઈલાલભાઈ પટેલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમણે વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખ્યો હતો.
2. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના પિતરાઈ ભાઈ હતા.
3. તેઓ ભાઈકાકા તરીકે પણ જાણીતા છે.
4. તેમણે આણંદ નગરનો પાયો નાખ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

26. અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્થાપક કોણ હતા?

27. ચાચર ચોક એટલે..

Your score is

GPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Quiz

Name of the Post : Jailor Group-I (Male), Class-2

Advertisement No : 14/2024-25

Preliminary Test Held On : 17-11-2024

1. નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે?

2. “નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી' એ ત્રણ નાટકોના રચિયતા કોણ હતા?

3. ગુપ્તકાલીન ભિત્તિચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

4. વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

5. સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે?

6. હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન-નિરૂપણ કરવામાં આવ્યું છે?

7. ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાયો?

8. “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. કે જે નાટયકલામાં ના હોય” આવું વર્ણન કોના કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે?

9. 2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે?

10. સ્ત્રીઓ દ્વારા રજૂ થતાં “જનાની ઝુમર” અને પુરુષો દ્વારા રજૂ થતાં “મર્દાના ઝુમર” નૃત્ય કયા રાજ્યોના જનજાતિય લોકો દ્વારા થતું લોકપ્રિય પાક કાપણીનું નૃત્ય છે?

11. પોતાના સંદેશનો પ્રચારપ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગીસંત કોણ હતા?

12. ગાંધીજી માટે “ગુજરાતનો તપસ્વી” કાવ્ય કયા કવિએ લખ્યું હતું?

13. આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લખનૌ માં પ્રસિદ્ધ છે.

14. સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે?

15. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ કયા રાજ્યમાં આવેલું છે?

16. “ગેનીમેડ” નામના ચંદ્ર ધરાવતા ગ્રહનું નામ જણાવો.

17. નીચેનામાં થી કયો ખડક કોલસો અને પેટ્રોલિયમ ધરાવે છે?

18. નીચેનામાંથી કયું એક પૃથ્વીના જીવન સહાયક ઝોન/ક્ષેત્ર તરીકે ઓળખાય છે?

19. હિન્દ મહાસાગરમાં સૌથી મોટો ટાપુ કયો છે?

20. ઓઝત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર-આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે?

21. ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ કયા નામે ઓળખાય છે?

22. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે....

23. ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે....

1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.

24. ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન (ડેક્કન ક્વિન) કયા સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવી હતી?

25. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું છે?

Your score is

GPSC STI 28/2024-25 Quiz

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 28/2024-25

Preliminary Test Held On : 22-12-2024

*Note : Attempt Last Question to View Your Score

1. આજે વિનીતાનો જન્મદિવસ છે, જો તેણીની 12 વર્ષ પૂર્વેની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હોય તો હાલ તેણીની ઉંમર કેટલી હશે?

2. જો એક વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને છ એકસરખી ટુકડીમાં વહેંચી શકાય જો છ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને પાંચ એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

3. બે વ્યક્તિઓ A અને B એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9:00 વાગે અને બપોરે 2:00 વાગે પ્રવાસ શરૂ કરે છે જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિમી પ્રતિ કલાક અને 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગ્યે મળશે?

4. પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો.

5. વિષાણુઓની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. જો પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા X હોય તો 1.5 કલાકમાં આ સંખ્યા કેટલી થાય?

6. એક વસ્તુને ₹3000માં વેચવાથી 20% નફો થાય છે જો તે વસ્તુને ₹2400 માં વેચવામાં આવે તો કેટલો નફો/ખોટ થાય ?

7. એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લિટર કોપરેલ અને 10 લિટર સરસવનું તેલ અનુક્રમે ₹12,000, ₹15,000 અને ₹3000માં ખરીદે છે. તે આ ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લિટર વેચે છે. 10 લિટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે?

8. અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તેમને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા તે ક્રમ કયો હશે?

9. એક અલ્પાહારગૃહમાં 80 પુરુષો અથવા 120 મહિલાઓ નાસ્તો કરી શકે તેટલો નાસ્તો છે. જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો હોય, તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકશે?

10. બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે સ્થળ P થી Q તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિમિ/કલાક જેટલી ઓછી છે. કલ્પેશ Q પહોંચી તત્ક્ષણ તે જ રસ્તે P તરફ પરત ફરે છે, ત્યારે Q થી 12 કિમી અંતરે તે પરેશને મળે છે. જો P અને Q વચ્ચેનું અંતર 60 કિમી હોય તો પરેશની ઝડપ કેટલી હશે?

11. એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે. તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થશે?

12. 3 પમ્પને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પમ્પને કેટલા કલાક ચાલુ રાખવા પડશે?

(13-15) નીચે આપેલા કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓએ 5 જુદા જુદા વિષયમાં મેળવેલ ગુણની માહિતી
આપેલ છે. તેનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ શોધો.

13.

S દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ, P એ આ ત્રણેય વિષયોમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ કરતા કેટલી વધારે છે?

14. આપેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ આ વિદ્યાર્થીઓએ પાંચેય વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં દર્શાવે છે?

15. R એ સમગ્રત: પરીક્ષામાં કેટલા ટકા ગુણ મેળવ્યા?

16. (16-17) નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
B @ C 7 N R % 5 $ G 6 K M & 4 S # P U 5
શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો (Alphabets) છે કે જેની તરત પહેલા સંકેત(Symbol) અને જેની તરત પછી સંખ્યા(Number) આવતી હોય?

17. જો ઉક્ત શ્રેણીમાંથી બધા સંકેત(Symbol) દૂર કરવામાં આવે તો જમણી તરફથી સાતમા સ્થાને શું  આવશે?

18. રૂ 28,000 નું 2 વર્ષનું 12.5 % વ્યાજ દરે ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થશે?

19. નીચે પૈકી કઇ સંખ્યા અવિભાજ્ય છે?

20. X એક કામ 12 દિવસમાં કરે છે. Y એ X કરતાં 60% વધારે કાર્યક્ષમ છે. તો Y એકલો તે કામ કેટલા દિવસમાં કરશે?

21. એક 10 સેમી લંબાઇના ચોરસના વિકર્ણની લંબાઇ કેટલી હશે?

22. X એક કામ 12 દિવસમાં કરે છે. Y અને X સાથે એ જ કામ 8 દિવસમાં કરે છે. તો Y એકલો તે
કામ કેટલા દિવસમાં કરશે?

23. નીચેનામાંથી કોને 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે?

24. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના કયાં કરવામાં આવી છે?

25. 'બાલી જાત્રા' એ કયા રાજ્યમાં તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણપૂર્વ એશિયા સાથેની સંસ્કૃતિના સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે?

26. બિરસા મુંડા વિશે કયું સાચું છે?

27. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે?

28. નીચે આપેલાં વિધાનોમાંથી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?

1. અમેરિકાના પ્રમુખ ચાર વર્ષની મુદત માટે ચૂંટાય છે.
2. કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે બે વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

29. ભારત સરકારની પીએમ શ્રી (PM SHRI) યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

30. 'નમો ડ્રોન દીદી' (Namo Drone Didi) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે?

Your score is

GPSC Dyso 27/2020-21 Quiz

Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar,
Class-3

Advertisement No : 27/2020-21

Preliminary Test Held On : 01-08-2021

1. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (Question Canceled By GPSC)

1. બાબરના હિંદ-આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું.

2. બાબરના હિંદ-આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજય કરતો હતો.

3. બાબરના હિંદ-આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફફરશાહ બીજો રાજય કરતો હતો.

2. શેરશાહ સૂરીનું મૂળ નામ ..................હતું ? (Question Canceled By GPSC)

3. લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી ?

4. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

5. બરાકપુરના “બળવા' બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.

2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.

3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લરકરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

6. નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ”થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ'' કરવામાં આવ્યો.

7. 1857માં .................ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

8. નીચેના પૈકી કોણે 1875 માં “વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ?

9. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

10. ......................એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.

11. 1872 માં પસાર કરવામાં આવેલા “ધ નેટિવ મેરેજ એક્ટ'' હેઠળ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.

12. બ્રિટિશ શાસનમાં રેયતવારી પ્રથાને ................એ સ્થાન આપ્યું. 

13. ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844-45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?

14. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્‍દ્ર / કેન્‍દ્રો હતાં ?

15. ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ...................કુળના હતાં.

16. ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ......................ગાદીએ આવ્યો.

17. પુલકેશી બીજો .........................વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો.

18. હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ?

19. સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો ? (Question Canceled by GPSC)

20. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ?

21. .............................વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.

22. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

23. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

24. નીચેના પૈકી કયાં રાજયોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?

1. વડોદરા

2. લીમડી

3. ભાવનગર

25. ......................એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું.

26. ગુજરાતમાં આઝાદી પૂર્વે ....................નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું.

27. પક્ષીવિદ્‌ ધર્મેનદ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ'' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ...............એ તેયાર કર્યા હતાં.

28. જોડકાં જોડો.

1. પૃથ્વીવલ્લભ a. વર્ષા અડાલજા
2. ગંગોત્રી b. ગોવર્ધનરામ ત્રિપાઠી
3. સ્નેહમુદ્રા c. ઉમાશંકર જોશી
4. માટીનું ઘર d. કનૈયાલાલ મુન્શી

29. જોડકાં જોડો.

1. કવિ કાલીદાસ a. માલવિકાઅગ્નિ મિત્રમ્‌
2. શુદ્રક b. મૃચ્છકટિક
3. વિશાખાદત્ત c. મુદ્રારાક્ષસ
4. ભારવિ d. કિરાતાર્જુનીયમ્‌

30. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

31. ....................નામના જર્મન મુસાકરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે.

32. .........ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુધ્ધનું સુંદર ભિપ્તિચિત્ર આલેખાયેલું છે.

33. ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર હોતી /હોતું નથી.

34. ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ..............ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.

35. “ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તુ ત્યાં નતો ધણી.'' - કોની પંક્તિ છે ?

36. બાઈ હરિરની વાવ .................ખાતે આવેલી છે.

37. “બાવન ધ્વજ”'ના નામે ઓળખાતું જૈન મંદિર ...............ખાતે આવેલું છે.

38. .............સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્ત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે.

39. અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.

2. તેનું શિખર તારંગાના જૈન દેવાલયના શિખર જેવું છે.

3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

40. 1830માં ..............દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર'' નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઈતિહાસ ક્રમબધ્ધ રીતે આલેખવામાં આવ્યો છે.

41. ...........નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે.

42. સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ...............માટે સુવિખ્યાત છે.

43. આણંદ-પરમાણંદ સુવિખ્યાત ............હતાં.

44. માણેકકોઠારી પૂનમનો મેળો ..........ખાતે યોજાય છે.

45. ...............સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે.

46. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ....................“કલિકાલસર્વજ્ઞ'નું બિરૂદ પામેલાં.

47. ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?

1. ગર્ભગૃહ

2. અંતરાલ

3. મંડપ

48. ..............નું વચન “જાતિ પતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ”, ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

49. “મારે શ્યામરંગ સમીપે ન જાવું” - કોની પંક્તિઓ છે ?

50. રાજસ્થાની અને પહાડી શૈલીઓ કઈ કલાની શૈલીઓ છે ?

Your score is

GPSC Dyso 10/2022-23 Quiz

Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar,
Class-3

Advertisement No : 10/2022-23

Preliminary Test Held On : 16-10-2022

1. સિંધુ તટપ્રદેશને મેસોપોટેમીયન્સ (Mesopotamians) એ .......... નામ આપ્યું.

2. મેગેસ્થનીસે .......... ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેના રાજદૂત તરીકે મોકલ્યા હતા. ( *Question Canceled by GPSC)

3. મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા ?

1. અશોક અને પુષ્યમિત્ર

2. અશોક અને બિંબિસાર

3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર

4. ચંદ્રગુપ્ત અને અશોક

ઉપરના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે?

4. ................એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે.

5. ...................એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી.

6. ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર ...................નો મુખત્રિકોણ પ્રદેશ હતો.

7. ઈ.સ. 1674માં પોંડિચેરી ખાતે ...............નું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું.

8. લોર્ડ ડેલહાઉસીએ અંતે 1856માં .....................ને જોડી દીધું.

9. “ .......................એ મારો જન્મ સિદ્ધ હક છે અને હું તે પ્રાપ્ત કરીને રહીશ.'' આ વિધાન બાલગંગાધર તિલક દ્વારા કહેવામાં આવ્યું હતું.

10. રાજા રામ મોહનરાયે 1828માં કલકત્તા ખાતે .................ની સ્થાપના કરી હતી.

11. 1857ના બળવાને .................એ “ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ' તરીકે વર્ણવ્યો હતો.

12. હડપ્પાના રાજગઢ (Citadel)માં સૌથી ઊંચી ઈમારત ......................હતી.

13. લારકાના (Larkana) મેદાનોમાં સ્થિત મોહેં-જો-દડો નું સ્થાનિક નામ ..................છે.

14. સુલતાન મહંમદ બેગડાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તે ગુજરાતના સર્વે રાજાઓમાં શ્રેષ્ઠ હતો.

2. તેણે કોઈપણ મંત્રીના પ્રભાવ સિવાય શાસન કર્યુ હતું.

3. તેણે ગિરનાર અને ચાંપાનેરના કિલ્લાઓ (પોતાના રાજય ક્ષેત્રમાં) જોડી દીધા હતા.

4. તેણે તેના સામ્રાજયમાં વૃક્ષોના વિકાસને નિરૂત્સાહિત કર્યો હતો.

ઉપરના વિધાન/વિધાનો પૈકી કયા સત્ય છે ?

15. શિકાગો ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં વિવેકાનંદે કયારે હાજરી આપી હતી ?

16. નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના 'રાજકીય ગુરૂ' હતા ?

17. ગદર પક્ષનું મુખ્યાલય નીચેના પૈકી કયા દેશમાં સ્થિત હતું ?

18. ઈ.સ. 1902માં ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું સત્ર આયોજવામાં આવ્યું હતું ?

19. ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?

20. નીચેના પૈકી કયા સ્વાતંત્રય સેનાનીએ જય હિંદનું સૂત્ર આપ્યું હતું ?

21. ભારતમાં ...................ને રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે.

22. ક્રિપ્સ મિશન સાથેના કોંગ્રેસના સત્તાવાર વાટાઘાટકારો નીચેના પૈકી કોણ હતા ?

23. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

24. 1953માં રચાયેલા “રાજય પુનર્ગઠન આયોગ'નું નેતૃત્વ કોણે કર્યું હતું ?

25. યુ. એન. ઢેબરના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. યુ. એન. ઢેબરે 1948 થી 1954 દરમ્યાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

2. તેઓ 1955 થી 1959 સુધી કોંગ્રેસના પ્રમુખ હતા.

3. તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હતા.

4. તેઓને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉપર આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે ?

26. તેરમી સદીના અંતમાં કાકટીયા (Kakatiya) સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું ?

27. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (The Archacological Survey of India)...................ના નેજાં (aegis) હેઠળ આવે છે.

28. બંધારણનો કયો અનુચ્છેદ “રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકો અને સ્થળો અથવા વસ્તુઓના રક્ષણ” સાથે સંબંધિત છે ?

29. શક સંવત પ્રમાણે સામાન્‍ય રીતે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે ?

30. કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય (Chaityas) કહેવાય છે જયારે અન્ય કેટલીક વિહાર (Viharas) કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે ?

31. નીચે આપેલ જોડીઓ ધ્યાનમાં લો.

1. મોહિનીઅદ્ટમ - ઓરિસ્સા

2. યક્ષગણ - કર્ણાટક

3. ગરબા - ગુજરાત

ઉપરના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

32. આપેલ યોગ્ય કોડ પસંદ કરી યાદી-I ને યાદી-II સાથે જોડો.

યાદી-I યાદી-II
a. મોટા જાગીરદારોને ફાળવવામાં આવેલી જમીન 1. જાગીરદારી પદ્ધતિ
b. ભાડા ઉઘરાતદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન 2. રેયતવારી પદ્ધતિ
c. પેટા પાડે, ગીરવે, તબદીલી, ભેટ અથવા વેચાણના અધિકાર સાથે 3. મહાલવારી પદ્ધતિ દરેક ખેડૂતને ફાળવવામાં આવેલી જમીન
d. ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મહેસૂલી સમાધાન 4. જમીનદારી પદ્ધતિ

 

33. નીચેના પૈકી કઈ ફિલ્મ ભારતમાં નિર્મિત સૌ પ્રથમ બોલતી ફીચર ફિલ્મ હતી ?

34. અજંતા અને મહાબલિપુરમથી જાણીતા બે એતિહાસિક સ્થળોમાં શું સમાનતા છે ?

1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા.

2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે.

3. બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો.

35. નીચેના પ્રાણીઓ ધ્યાનમાં લો.

1. સિંહ

2. ઘોડો

3. હાથી

4. બળદ

ઉપરના પૈકી કયા પ્રાણીઓ ભારતના રાષ્ટ્રીય પ્રતીક (Emblem) જોવા મળે છે ?

36. પ્રથમ ગુજરાતી નવલકથા “કરણ ઘેલો'ના લેખક કોણ હતા ?

37. ગુજરાતના પ્રસિદ્ધ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાને કયું હુલામણું નામ (nick name) આપવામાં આવ્યું હતું ?

38. “નાના રાજયના રાજકુંવર પરંતુ મહાન રમતના રાજા?” - પ્રખ્યાત અંગ્રેજી નિબંધકાર એ. જી. ગાર્ડીનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું ?

39. નીચેના પૈકી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ (Best Foreign language film) કેટેગરીમાં નામાંકિત થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ?

40. “અડધી સદીની વાંચન યાત્રા'ના લેખક કોણ છે ?

41. ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ?

42. ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય કયું છે ?

43. 'ગુજરાતની કોયલ' તરીકે કોણ જાણીતું છે ?

44. હુડો (Hudo) નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી ?

45. ગુજરાતના ‘ભુંગરુ’ (Bhungroo) એ યુએન (UN)નો એવોર્ડ શેના માટે જીત્યો ?

46. સંખેડા ફર્નીચર (રાચરચીલું)ના ડિઝાઈનર કોણ છે ?

47. 'ભવાઈ' લોકનાટકનું નામ કેવી રીતે પડ્યું ?

48. ગુજરાતમાં હવામહલ ક્યાં આવેલો છે ?

49. નીચે આપેલી જોડીઓ પ્રખ્યાત મંદિર અને તેનું સ્થળ દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?

50. નીચે આપેલી જોડીઓ પ્રવાસન સ્થળો અને તે સ્થળના જિલ્લા દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?

51. કેન્દ્ર સરકારની યોજના ‘SVAMITVA’ ના ટૂંકાક્ષરોમાં “ I (આઈ) " શેના માટે વપરાય છે ?

52. એમ. એમ. પુંછી (Punchhi) આયોગ નીચેના પૈકી કઈ બાબત સાથે સંકળાયેલું છે ?

Your score is

GPSC STI 109/2019-20 Quiz

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 109/2019-20

Preliminary Test Held On : 07-03-2021

1. નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી ?

2. મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. પાટલીપુતરનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.

2. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજીત હતી.

3. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.

4. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહીલાઓ અંગરક્ષકો હતી.

3. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ?

4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.

2. નરસિંહવર્મન-1 એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.

3. દાંડી નરસિંહવર્મન-2 ના દરબારમાં કવિ હતાં.

4. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

5. ભાવનગર રાજયની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?

i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવેનું નિર્માણ કરનાર.

ii. ભાવનગર ખાતે 1885 માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.

iii, સૌરાષ્ટ્રમાં સો પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.

iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

6. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીધું અને તેનું નામ ઈન્ડીયા હાઉસ રાખ્યું.

ii. મેડમ કામાએ 1907 માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.

iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન “મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્‍માન હોવાનો ગર્વ છે.”' હતું.

iv. ભગતસિંહ એ “ઈન્કલાબ જિંદાબાદ''નો યુધ્ધ-નારો આપ્યો હતો.

7. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?

1. ખેડા

2. નાગપુર ઝંડા સત્યાગ્રહ

3, બારડોલી

4. ધરાસણા

8. નીચેના પૈકી કયા જૈન ધર્મના “ત્રિરત્નો”' છે?

 

9. મહારાજા રણજીતસિંહની રાજધાની ............... હતી.

10. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

11. “માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર'' - સૂત્ર કોણે આપ્યું હતું ?

12. નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો.

i. ચંપારણ્ય સત્યાગ્રહ

ii. ખેડા સત્યાગ્રહ

iii, અમદાવાદ મીલ હડતાલ

iv. રૉલેટ સત્યાગ્રહ

13. “મહાગુજરાત'' શબ્દ ............ દ્વારા આપવામાં આવ્યો હતો.

14. સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે?

15. ..........ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બોધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ.

16. નીચેના પૈકી કોણ અશોકને બોધ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

17. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન”' લખ્યું હતું ?

18. નીચેના પૈકી કોણે નવાનગર રાજયનો પાયો નાંખ્યો ?

19. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં ફૂવા મળી આવ્યા છે ?

20. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?

21. ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા “રાજય પુનઃગઠન આયોગ''ના અધ્યક્ષ કોણ હતા ?

22. ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ?

23. આજવા ખાતે પાણી-પૂરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ?

24. પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

25. ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ .............. કોલેજ, “ધ ઓક્સફર્ડ ઓફ ધ ઇસ્ટ”ની સ્થાપના કરી હતી.

26. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો.

27. કચ્છી સુંદરજી શિવજીને “હકૂમતે હૈદરી” કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ?

28. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુનાજળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે ?

29. વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.

શબ્દ રમત
a. અટીસોમટીસો i. ભમરડા રમત
b. આંટીફાંટી ii. લખોટી રમત
c. પોસાપોસ iii. સંતાકૂકડી રમત
a. લટુ જાળ iv. સાતતાળી રમત

30. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ?

31. “સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ”' - આ કોનો ધર્મ હતો ?

32. જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?

33. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ?

34. ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ?

35. ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ?

36. કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે ?

37. જોડકાં જોડો.

a. ગરબો i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી
b. ભડલી વાક્ય ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક
c. દુહો iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો
d. ભીલી ઉખાણું iv. ગલ વાવ્યો છે, રાધાજીને આંગણે

38. વૈષ્ણવ, તાંત્રિક અને બોધ્ધ સિધ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો.

39. સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ?

40. ભારતીય “મૂર્તિશિલ્પના વિશ્વકોશ'” જેવો કયો સ્તંભ મનાય છે ?

41. “સંગીતની ગંગોત્રી'' રૂપે કયો વેદ ઓળખાય છે ?

42. ગાયકવાડી શાસનમાં રાજયના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ?

43. ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે ?

44. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ જણાવો.

45. ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો.

46. ગુજરાતી આદિવાસીઓના 'ઢાપું' શબ્દ શાના માટે વપરાય છે ?

47. વાઘને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.

a. પીહવો i. સુષિર વાઘ
b. દંકુડી ii. ચર્મ વાઘ
c. કરતાર iii. ઘન વાઘ
d. સુરંદો iv. તંતુ વાઘ

48. દ્વારકા ખાતે આવેલું દ્વારકાધિશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ?

49. પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજયમાં આવેલું છે ?

50. .................માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારિયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપુરમહેતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે.

Your score is

GPSC STI 139/2020-21 Quiz (Full)

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 139/2020-21

Preliminary Test Held On : 08-08-2021

Marks : 200 (Full Paper)

1. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. મૃદુભાંડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.

2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદુભાંડો પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.

3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

3. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્ર-પિટક'” નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.

2. તીર્થકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.

3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.

4. મોર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.

    શબ્દ    અર્થ
1. અક્ષપટલ a. ખાણ
2. આકર b. દફતર
3. કર્માન્તા c. કતલખાનું
4. સૂવના d. કારખાનું

5. નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે ?

1. સારનાથ

2. સાંચી

3. બૈરાટ

6. .......... એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં.

7. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?

1. સુવર્ણ

2. ચાંદી

3. તાંબુ

8. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે .......... ના રાજયાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.

9.

આબુ ઉપર .......... ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ “વિમલ-વસહિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર
બંધાવ્યું હતું.

10. નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?

1. ત્રેલોક્યગંડ

2. સિધ્ધચક્રવર્તી

3. બર્બરકજિષ્ણુ

11. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજ પરાજય એ .......... નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે.

12. લૉર્ડ વિલિયમ બેન્ટિક લગતાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી.

2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા.

3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.

13. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર .......... ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

14. ....... એ “સંવાદ કોમુદી'' નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.

15. બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?

16. 1851 થી 1880ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.

17. વિદેશમાં શ્યામજી કૃષ્ણવર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ?

1. સાવરકર

2. મદનલાલ ઢીંગરા

3. સરદારસિંહ રાણા

18. જોડકાં જોડો.

1. લાલા લાજપતરાય a. “લીડર”
2. મદનમોહન માલવિયા b. “ધી પીપલ"
3. શ્રીમતી એની બેસન્ટ c. “કેસરી''
4. લોકમાન્ય તિલક d. “ન્યુ ઈન્ડિયા”

19. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.

2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.

3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજય પક્ષ'' નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ''ના ટૂંકા નામે ઓળખાયો.

20. નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ?

21. ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે .......... ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

22. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ?

1. જૂનાગઢ

2. જોધપુર

3. જેસલમેર

23. સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)-l સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે .......... ની નિયુક્તિ કરવામાં આવી.

24. દુષ્કાળમાં રાહત આપવા .......... એ “ભાવનગર દરબાર બેંક''ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.

25. ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલવે” બાબતે નીચેના પૈકી કયું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

26. 1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.

2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.

3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

27. એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં .......... કહે છે.

28. 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?

1. સિંહાસન બત્રીસી

2. રામવિજય

3. નંદબત્રીસી

29. ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગતાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

30. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

31. જોડકાં જોડો.

1. મેર a. સાંતી દોડ
2. કચ્છી રબારીઓ b. ઊંટ દોડ
3. ભાલ પ્રદેશના ખેડૂતો c. ઘોડા દોડ

32. “અતલસ” .......... નો પ્રકાર છે.

33. .......... ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.

34. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

35. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ .......... સારું વગાડતો.

36. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

37. .......... ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.

38. .......... ૫૨ 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.

39. એક સમયે .......... રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં.

40. જોડકાં જોડો.

લેખક કૃતિ
1. વર્ષા અડાલજા a. પરપોટાની આંખ
2. કુંદનીકા કાપડીયા b. વિરાટ ટપકું
3. સરોજ પાઠક c. પરોઢ થતાં પહેલાં
4. ઈલા આરબ મહેતા d. માટીનું ઘર

41. ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

42. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

43. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી .......... ને માને છે.

44. જોડકાં જોડો.

   દેવ-દેવી   વાહન
1. લક્ષ્મી માતા a. બકરો
2. મેલડી માતા b. ઘુવડ
3. રાંગળી માતા c. વરૂ
4. વીહત માતા d. કાચબો

45. ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ?

46. ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ?

47. નીચેના પૈકી કયા સ્થળોનો બોધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

1. સિયોત ગુફાઓ

2. તારંગા ડુંગર

3. બાલારામ

48. પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.

2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે.

3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.

49. કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફલો આર્ટ ગેલેરી'' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ?

50. તેરા હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે ?

Your score is

GPSC Dyso 42/2023-24 Quiz (Full)

Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar,
Class-3

Advertisement No : 42/2023-24

Preliminary Test Held On : 15-10-2023

Marks : 200 (Full Paper)

*Note : Attempt Last Question to View Your Score

1. રચના અને રચયિતાને યોગ્ય રીતે ગોઠવો.

રચના રચયિતા
1. દશકુમાર ચરિત a. દાંડી
2. રઘુવંશ b. કાલિદાસ
3. પંચતંત્ર c. વિષ્ણુશર્માં
4. માલતી માધવ d. ભવભૂતિ

2. રચના અને કૃતિના પ્રકારને યોગ્ય રીતે ગોઠવો.

રચના કૃતિનો પ્રકાર
1. મુદ્રારાક્ષસ a. નાટક
2. કાદંબરી b. મહાકાવ્ય
3. ઉત્તરરામચરિત c. શતક
4. પંચતંત્ર d. વાર્તાસંગ્રહ

3. નીચેના વાકયો ચકાસો.

1. બૃહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.

2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.

3. મહાબલિપુરમુનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું.

4. નીચેના વાકયો ચકાસો.

1. કોણાર્કના સૂર્યમંદિરમાં કાળા પથ્થરોનો ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે.

2. મહારાષ્ટ્રમાં આવેલ ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુક્ત કેલાસ મંદિર આવેલ છે.

5. ગુજરાતના સ્થાપત્યની જોડીઓ ગોઠવો.

શહેર સ્થાપત્ય
1. પાટણ a. પંચદેરાસર
2. સિધ્ધપુર b. કીર્તિતોરણ
3. વડનગર c. રૂદ્રમહાલય
4. કુંભારિયા (અંબાજી) d. સહસ્ત્રલિંગ તળાવ

6. મધ્યયુગના લેખકો અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

7. બીજી “ઓલ ઇન્ડીયા ઓફીશીયલ લેંગ્વેજ કૉન્ફરન્સ' (All India Official Language Conference) કયા સ્થળે આયોજીત કરવામાં આવેલ હતી ?

8. ભારતના અંગ્રેજીમાં લખનાર લેખકોની અને તેઓની કૃતિઓની કઈ જોડી યોગ્ય નથી ?

9. હિંદી લેખકો અને તેઓની કુતિઓ પૈકી કઈ કૃતિઓ-લેખકની જોડી યોગ્ય નથી ?

10. ભારતના શાસ્ત્રીય નૃત્યો અને તેના સંબંધિત મૂળ રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?

1. ભરતનાટયમ્‌ - તામીલનાડુ

2. કથ્થક - આંધ્રપ્રદેશ

3. કુચીપુડી - ઉત્તર પ્રદેશ

4. કથ્યકકલી - કેરળ

11. ભારતના લોકનૃત્યો અને સંબંધીત રાજયોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

12. ચિત્રકારીના પ્રકાર અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજયના કલાકારોને જોડો.

ચિત્રકારી રાજયના કલાકાર
1. મધુબની a. રાજસ્થાન
2. પહાડ b. બિહાર
3. કલમ કારીગરી c. તેલંગણા
4. ચેરીયલ (Cheriyal) d. આંધ્રપ્રદેશ

13. રાજય અને તેમાં ઉજવાતા મેળાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

14. "ડોગરિયા કોનઘા" એ કયા રાજયમાં આવેલ લોકોના પ્રસિદ્ધ ઉત્પાદન “રાયગડા શાલ”ને GI Tag આપવામાં આવનાર છે ?

15. હોર્નબીલ ફેસ્ટીવલ (Hornbill Festival)’ કયા રાજયમાં ઉજવવામાં આવે છે ?

16. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્દારા લગભગ 1300 વર્ષ જૂનો બૌધ્ધ સ્તૂપ કયા રાજયમાં શોઘેલ?

17. નીચેના વાક્યો ચકાસો.

1. હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા, મંદિરોની ખાસીયત હતી.

2. શંકુ આકારના, અણિદાર શિખરો હોય, તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી.

3. ગોપુરમ્‌ - દક્ષિણના મંદિરોની ખાસિયત હતી.

18. આફ્રિકન વંશીય નૃત્ય, સિદ્દી ધમાલ ડાન્સ (Siddi Dhamal Dance) ભારતમાં કયા રાજયમાં જોવા મળે છે?

19. આદિ શંકરાચાર્ય દ્વારા અલગ અલગ સ્થળોએ મઠોની સ્થાપના કરેલ હતી. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય છે ?

20. ફેબ્રુઆરી-2023માં, 36મો સુરજકુંડ આંતરરાષ્ટ્રીય ક્રાફટ મેળો, કયા સ્થળે આયોજીત કરવામાં આવેલ હતો ? (રાજ્યનું નામ આપો)

21. નીચેના પૈકી કઈ હસ્તકલા (Handicraft)ની વસ્તુઓને GI Tag આપવામાં આવેલ છે ?

1. આદિલાબાદ ડોકરા

2. પીઠાપુર પ્રિન્ટીંગ બ્લોક્સ

3. મધુર કાટી

4. ગાઝીપુર વૉલ હેંગીંગ

22. 1964માં સૌ પ્રથમવાર 'સુરકોટડા' ખાતે કોણે ખોદકામ કરેલ હતું ?

23. ભારતમાં પક્ષી અભયારણ્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

24. ભારતીય સાડીઓ અને તેના મુખ્ય ઉતપાદન કેન્‍દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

25. ભારતના રાજયો અને કિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

26. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલયુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે “ઇન્ડિકા” ગ્રંથ લખેલ હતો?

27. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતા?

28. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?

29. નીચેના વાક્યો ચકાસો.

1. બોધ્ધ ગ્રંથ - ધરણી સુત્ર ઈ.સ. 743નું અગત્યનું પુસ્તક છે.

2. 10મી સદીમાં કવિ ધનપાલ રચિત “ભાવિસત કાહા” - ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ માનવામાં આવે છે.

30. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1191માં શિહાબુદીન મોહમદ ઘોરીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુધ્ધ કરેલ હતું જે તરાઈનું પ્રથમ યુધ્ધ તરીકે જાણીતું છે.

2. ઇલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. તેણે કુતુબુદ્દીન એબકે શરૂ કરેલ કુતુબમિનારનું કામ
પૂર્ણ કરાવેલ હતું.

31. ભારતમાં તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલ હતું ?

32. નીચેના વાક્યો ચકાસો.

1. વિજયનગર સામ્રાજય કુલ પાંચ વંશોમાં વહેંચાયેલુ છે.

2. ઇ.સ. 1565માં બહમની રાજ્યોએ એક જૂથ થઈને રાક્ષસ તંગડીના યુધ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો.

33. નીચેના પૈકી કયું / કયાં વાક્ય / વાક્યો યોગ્ય છે ?

1. પ્રથમ પાણીપતનું યુધ્ધ - લોદી અને બાબર

2. બીજું પાણીપતનું યુધ્ધ - હેમુ અને શેરશાહ સૂરી

3. ત્રીજું પાણીપતનું યુધ્ધ - મરાઠા અને અફઘાનીસ્તાનનો રાજા દુરાની

34. બ્રિટીશ મહેસૂલી પધ્ધતિ માટે નીચેના વાક્યો ચકાસો.

1. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા “કાયમી જમાબંધી'' હતી.

2. થોમસ મનરો જેવા સુધારકોએ 'રૈયતવારી” પધ્ધતિ દાખલ કરેલ હતી.

3. મહાલવારી પધ્ધતિ એ જમીનદારી પ્રથાનું સુધારેલ સ્વરૂપ હતું.

35. હડપ્પન સભ્યતા દરમ્યાનના, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે ?

36. “રોજડી”” (Rojdi), સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજયમાં આવેલ છે ?

37. ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે ?

38. જૂનાગઢ જીલ્લામાં આવેલ “સુદર્શન તળાવ” નિર્માણ કોણે કરાવેલ હતું ?

39. પલ્લવોની રાજધાનીનું શું નામ હતું ?

40. મધ્યકાલીન સમયમાં ચોલા સામ્રાજયની સ્થાપના કોણે કરેલ હતી ?

41. વલ્લભાચાર્ય દ્વારા મધ્યકાળમાં કયા ધર્મનો વધારે પ્રચાર કરેલ હતો ?

42. શાહી ચાર્ટર (Royal Charter) દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી ?

43. લંડનમાં “ઇન્ડીયા હાઉસ”' કોણે બનાવેલ હતું ?

44. “દક્કન રમખાણો'' (Deccan riots) કયા વર્ષમાં થયેલ હતા ?

45. સને 1918માં અમદાવાદ મિલ સંબંધિત હડતાલની આગેવાની કોણે સંભાળેલ હતી ?

46. બીજી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (Second Round Table Conference) કયા સ્થળે મળેલ હતી ?

47. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ક્રમ કોંગ્રેસ સત્ર વર્ષ પ્રમુખ
1. પ્રથમસત્ર 1885 વ્યોમેશચંદ્ર બેનરજી
2. 6મું સત્ર 1894 ફીરોઝશાહ મહેતા
3. 14મું સત્ર 1898 સી. શંકર નાયર
4. 15મું સત્ર 1899 રોમેશ ચંદર દત્ત

48. મહાત્મા ગાંધીજીએ કયા દિવસે મીઠાનો કાયદો ભંગ કરેલ હતો ?

49. સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરેલ હતી ?

50. જૂનાગઢ રાજયનું, ભારતમાં ક્યારે વિલીનીકરણ (મર્જર) કરવામાં આવેલ ?

51. નીચેના વાક્યો ચકાસો.

1. પધ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની ત્રણ મુખ્ય શાખાઓ છે.

2. પ્રાદેશિક અભિગમ (Regional Approach) મુખ્ય 4 ઉપશાખાઓ છે.

52. નીચેના વાક્યો ચકાસો.

1. હિંદ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે.

2. ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે.

3. હિંદ મહાસાગરની અસર ભારત ઉપર ઘણું મહત્વ ધરાવે છે.

53. નીચેના વાકયો ચકાસો.

1. હિંદ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે.

2. ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે.

3. હિંદ મહાસાગરની અસર ભારત ઉપર ઘણું મહત્વ ધરાવે છે.

54. નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, બ્રહ્મપુત્ર, સતલજ, ક્રિષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણના પ્રદેશોનો સમાવેશ થાય છે.

2. મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ, માળવાનો ઉચ્ચપ્રદેશ અને વરાડ પ્રદેશનો સમાવેશ થાય છે.

3. ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પૂર્વોત્તરનો કેટલોક ભાગ, કચ્છનો વિસ્તાર જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે.

55. 15મી ઓંગસ્ટ, 2023ના રોજ ભારતે કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવેલ છે ?

56. પ્રવૃત્તિઓ અને સંબંધિત કાર્યોને યોગ્ય રીતે જોડો.

પ્રવૃત્તિ કાર્ય
1. પ્રાથમિક a. જથ્થાબંધ વેપાર વાણિજય સેવાઓ, પરિવહન
2. તૃતીયક b. માહિતી આધારિત સેવાઓ સંશોધન
3. ચતુર્થક c. નિષ્ણાતો, સલાહકારો નીતિ-નિર્ધારકો
4. પંચમ d. ખેતી, પશુપાલન, શિકાર

57. સડક માર્ગના મહત્વના આધારે ભારતમાં સડક માર્ગોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ?

58. રેલ્વેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

59. નેશનલ વોટર વેઝ એક્ટ 2016 હેઠળ, કેટલા નેશનલ વોટર વેઝ (NWs) જાહેર કરવામાં આવેલ છે ?

60. હાલમાં ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈમથક (International Airport) આવેલા છે ?

61. નીચેના વાક્યો ચકાસો.

1. ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોઈલી વગેરે, ગુજરાતની અગત્યની પાઈપ લાઈનો છે.

2. 1962માં નહરકટિયા તેલ કુવાઓથી નૂનમતી અને તેને બિહારની બરીની રિફાઈનરી પછીથી લંબાવવામાં આવેલ છે. આ અગત્યની પાઈપ લાઈન છે.

62. બંદરોના મુખ્ય પ્રકારો કેટલાં છે ?

63. વિમાની મથક અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

64. નીચેના વાક્યો ચકાસો.

1. ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચો. કિ.મી. છે.

2. ગુજરાતની હાલની વસ્તી લગભગ 6.05 કરોડની છે.

3. ગુજરાત રાજ્યમાં 36 જીલ્લાઓ આવેલ છે.

65. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1947માં ભારત આઝાદ થયું ત્યારથી 1 મે, 1960 સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યનો ભાગ હતો.

2. ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી.

3. ગાંધીનગરની સ્થાપના બાદ તેને રાજધાની બનાવવામાં આવેલ હતી.

66. ગુજરાતના જીલ્લાઓ અને તેના વડા મથકને યોગ્ય રીતે ગોઠવો.

1. અરવલ્લી a. મોડાસા
2. બનાસકાંઠા b. પાલનપુર
3. ડાંગ c. આહવા
4. ગીર સોમનાથ d. વેરાવળ

67. ગુજરાત રાજયના જીલ્લાઓ અને તાલુકાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

68. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1872માં પ્રથમ “સેન્સસ” કરવામાં આવેલ હતું.

2. સને 1948માં “સેન્સસ એક્ટ' પસાર કરવામાં આવેલો હતો.

3. રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશ્નર ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

69. ભારત દેશમાં સો પ્રથમ સૂર્યોદય (Sun rise) કયા રાજયમાં જોવા મળે છે ?

70. ભારત દેશમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થયેલ છે ? (સને 2021-22)

71. National Programme for Organic Production (NPOP) હેઠળ, ઓર્ગેનીક સર્ટીફીકેશન (Organic Certification) હેઠળ કયા રાજયમાં મહત્તમ જમીન આવરી લેવામાં આવેલ છે ?

72. પરવાળાના ખડકો (coral reefs) મુખ્યત્વે કયા સ્થળે જોવા મળે છે ?

1. કચ્છનો અખાત

2. અંદામાન નિકોબાર

3. મન્નારનો અખાત

4. માલવણનો વિસ્તાર

73. નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં હાલમાં 106 નેશનલ પાર્ક છે.

2. નેશનલ વાઈલ્ડ લાઈફ ડેટાબેઝ 2023 મુજબ દેશના ભૌગોલિક વિસ્તારના 3.35% વિસ્તારમાં નેશનલ પાર્ક આવેલા છે.

3. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ની સ્થાપના ઇ.સ. 1982 મા કરવામાં આવેલ હતી અને તેનું વડુ મથક દહેરાદુનમાં છે.

74. પાક અને સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

75. નદીઓ અને તેના ઉપરના બંધ (Dam) ની જોડીઓ ગોઠવો.

નદી બંધ (Dam)
1. પના (Panna) b. સોમાસીલા ડેમ (Somasila Dam)
2. મહી (Mahi) b. કડાણા ડેમ (Kadana Dam)
3. સતલજ (Sutlej) c. ભાખરા ડેમ (Bhakra Dam)
4. ક્રિષ્ના (Krishna) d. અલમતી ડેમ (Almatti Dam)

76. ભારતના અને રાજયના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

77. ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ હતી ?

78. જાહેર ક્ષેત્રના બેંકોના ચેરમેનની પસંદગી કોણ કરે છે ?

79. SBI પછી ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક કઈ છે ?

80. ભારતમાં રાષ્ટ્રિય આવક અંદાજ (National Income Estimates) કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

81. ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર, સૌથી મોટો હિસ્સો ધરાવે છે ?

82. બ્રિટીશ શાસન દરમ્યાન, રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મુકેલ હતો ?

83. ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પધ્ધતિથી કરવામાં આવે છે ?

84. પૃથ્વી ઉપર, મેદાનોમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા, લઘુત્તમ વન આવરણ (Minimum Forest Cover) કેટલા ટકા રાખવું જરૂરી છે ?

85. ભારતમાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત (Source) ......... છે.

86. ભારતની વસ્તીમાં, કયા દાયકામાં વસ્તીમાં, નકારાત્મક વૃધ્ધિ દર જોવા મળેલ હતો ?

87. ભારતની વસ્તી 100 કરોડના આંકને ક્યારે પાર ગયેલ હતી ?

88. “ઇન્ડેક્સ ઓંફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ” (Index of Eight Core Industries)Hi સૌથી વધારે મહત્વ (Weightage) કયા ક્ષેત્રને આપવામાં આવેલ છે ?

89. ભારતમાં સૌ પ્રથમ વાર “ગરીબી દૂર કરવા”' પર કઈ પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવેલો હતો ?

90. ભારતમાં કાગળનું ચલણ સૌ પ્રથમ વાર કયા વર્ષમાં શરૂ થયેલ હતું ?

91. ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ (First National Forest Policy) ક્યારે બહાર પાડવામાં આવેલ હતી ?

92. ભારતમાં ચંદનના વૃક્ષો માટે કયુ રાજય પ્રખ્યાત છે ?

93. ભારતમાં સૌ-પ્રથમ હાઈડ્રો ઈલેકિટ્ક ઈન્સ્ટોલેશનથી કયા શહેરમાં વિજળી પુરવઠો આપવામાં આવેલ હતો ?

94. અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ?

95. ભારતનું આયોજીત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે ?

96. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આધાર વર્ષ (Base year) કયું છે ?

97. મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે...

98. સ્ટેગફલેશન (Stagllation) પરિસ્થિતિ સંદર્ભ સહિત જણાવો.

99. ભારતમાં કેન્‍દ્રીય બેંકિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે ?

100. ગ્લિટ-એજડ માર્કેટ (Glit-edged market) એટલે...

101. ભારતના બંધારણના આર્ટીકલ અને જોગવાઈઓ દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

Your score is